Search

BUKU ELEKTRONIK DAN BUKU AUDIO GRATIS

Injil air dan Roh

Gujarati  2

પાણી અને આત્માની સુવાર્તા તરફ પાછાં ફરવું

Rev. Paul C. Jong | ISBN 8983146214 | Halaman 296

Unduh buku elektronik dan buku audio GRATIS

Pilih format file yang Anda inginkan dan unduh dengan aman ke perangkat seluler, PC, atau tablet Anda untuk membaca dan mendengarkan kumpulan khotbah kapan saja dan di mana saja. Semua buku elektronik dan buku audio sepenuhnya gratis.

Anda dapat mendengarkan buku audio melalui pemutar di bawah ini. 🔻
Miliki buku cetak
Beli buku cetak di Amazon
અનુક્રમણિકા

પ્રસ્તાવના
1. નવો જન્મ પ્રાપ્ત કરવાની મૂળ સુવાર્તાનો અર્થ (યોહાન ૩:૧-૬) 
2. ખ્રિસ્તી ધર્મમાં જૂઠા ખ્રિસ્તીઓ અને પાખંડી લોકો (યશાયા ૨૮:૧૩-૧૪) 
૩. સાચી આત્મિક સુન્નત (નિર્ગમન ૧૨:૪૩-૪૯) 
4. પાપનો સાચો અને ખરો અંગીકાર કઈ રીતે કરવો? (૧ યોહાન ૧:૯) 
5. પ્રારબ્ધ અને દૈવીય ચુંટણીના સિદ્ધાંતનો ભ્રમ (રોમન ૮:૨૮-૩૦) 
6. યાજકીય પદમાં પરિવર્તન (હિબ્રૂ ૭:૧-૨૮) 
7. ઈસુનું બાપ્તિસ્મા આપણા છૂટકારા માટે અનિવાર્ય પ્રક્રિયા છે (માથ્થી ૩:૧૩-૧૭) 
8. આવો આપણે વિશ્વાસ સાથે પિતાની ઈચ્છા પૂરી કરીએ (માથ્થી ૭:૨૧-૨૩) 
 
ઘણાં ખ્રિસ્તી પુસ્તકોમાં નવા જન્મ સંબધી લખવામાં આવ્યું છે, આપણા સમયનું આ પહેલું પુસ્તક છે જે બાઈબલ આધારિત ચોક્કસપણે ‘‘પાણી અને આત્માની સુવાર્તા’’ પ્રગટ કરે છ. મનુષ્યના પાણી અને આત્મા દ્વારા નવો જન્મ પામવાનો અર્થ એટલે પાપી વ્યકિત પોતાના જીવનપયર્ંતના પાપમાંથી ઈસુના બાપ્તિસ્મા અને તેમના વધસ્તંભ પરના રકતમાં વિશ્વાસ કરીને બચી શકે છે. ચાલો, હવે પાણી અને આત્માની સુવાર્તામાં વિશ્વાસ કરીએ અને ન્યાયી વ્યકિત જેના હ્ય્દયમાં પાપ નથી તે રીતે સ્વર્ગના રાજયમાં પ્રવેશ કરીએ.
Lebih
Pemutar buku audio

Buku-buku yang terkait dengan judul ini

The New Life Mission

Bagaimana Anda mengetahui tentang kami?

Bagaimana Anda mengetahui tentang kami?